જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020)

પ્રિય મિત્રો, જન્મભૂમિ પંચાંંગ વિ.સં 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020) માં મારો 'માનસશાસ્ત્ર અને જ્યોતિષ' વિષય પરનો લેખ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત લેખમાં માનસશાસ્ત્રના આધારે કુંડળીનું વિશ્લેષણ કરીને મનની વૃતિઓ ઓળખતાં સમજાવેલ છે. જરૂર પડે ત્યાં ઉદાહરણ કુંડળીઓ આપી ચર્ચા કરેલ છે. સ્વની ઓળખ અને વ્યક્તિત્વના વિકાસ માટે આ લેખ ઉપયોગી બની રહેશે તેવી આશા રાખું છુ. લેખ અંગેના આપના પ્રતિભાવો આવકાર્ય છે. આભાર


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા