નવગ્રહ શાંતિ મંત્ર, પીડાહર સ્તોત્ર
નવગ્રહ શાંતિ મંત્ર આ એક્શ્લોકી મંત્રમાં બ્રહ્મા (સૃજન કરનાર), મુરારિ (શ્રી વિષ્ણુ, પાલન કરનાર), ત્રિપુરાન્તકારી (શિવજી, સંહારક) અને સર્વે નવ ગ્રહોને જીવનમાં સુખ-શાંતિ અર્પવા હેતુ પ્રાર્થના કરવામાં આવી છે. બ્રહ્મા મુરારિ ત્રિપુરાન્તકારી ભાનુ: શશિ ભૂમિ-સૂતો બુધશ્ચ | ગુરુશ્ચ શુક્ર: શનિ રાહુ કેતવ: સર્વે ગ્રહા શાન્તિ કરા ભવન્તુ || નવગ્રહ પીડાહર સ્તોત્ર ગ્રહ જનિત પીડાની શાંતિ માટે નવગ્રહ પીડાહર સ્તોત્રના પાઠ કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ગ્રહની શાંતિ માટે અલગથી તે ગ્રહ માટેના ચોક્કસ સૂત્રના પાઠ પણ કરી શકાય. ગ્રહાણામાદિરાત્યો , લોકરક્ષણકારકઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે રવિ : ॥ ૧ ॥ (સૂર્ય) રોહિણીશઃ સુધામૂર્તિઃ સુધાગાત્રઃ સુધાશનઃ । વિષમસ્થાનસંભૂતાં પીડાં હરતુ મે વિધુઃ ॥ ૨ ॥ (ચન્દ્ર) ભૂમિપુત્રો મહાતેજા જગતાં ભયકૃત્ સદા । વૃષ્ટિકૃદ્ વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ ॥ ૩ ॥ (મંગળ) ઉત્પાતરૂપો જગતાં ચંદ્રપુત્રો મહાદ્યુતિ: । સૂર્યપ્રિયકરો વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ ॥ ૪ ॥ (બુધ) દેવમંત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ । અનેકશ...