મુંબઈ સમાચાર પંચાંગ વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)
પ્રિય વાચકમિત્રો, મુંબઈ સમાચાર પંચાંગ વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)માં આપ મારો ‘પરિવર્તન યોગનું મહત્વ’ એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો.