પોસ્ટ્સ

૧૦૮ નામ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

શ્રી શનૈશ્ચર સ્તવરાજ સ્તોત્ર

છબી
શનિ એ કાર્મિક ગ્રહ છે. ગત જન્મોના કર્મના આધારે આ જન્મમાં શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા હોવાથી કુંડળીમાં શનિની સ્થિતિ , દશા , ગોચર વગેરે મહત્વના બની જાય છે. શનિદેવ જો શુભ ફળ આપે તો જીવનમાં અવરોધ અને કષ્ટનો અનુભવ ઘટી જાય છે. આથી શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ ભવિષ્યપુરાણમાં " શનૈશ્ચરસ્તવરાજ" આપેલ છે. તેનાં આચાર્ય ઋષિ સિન્ધુદ્વીપ છે તથા ગાયત્રીછંદમાં તેની રચના થયેલી છે. આપો તેનાં દેવતા છે. શનિદેવની કૃપા પ્રાપ્તિ હેતુ આ પાઠ કરવાનું પ્રયોજન છે. સંસ્કૃત ભાષાનો આ સ્તોત્ર એક પ્રકારે શનિ મહારાજની પ્રશંસા છે. તેમાં શ્લોક ૬થી લઈને ૧૯ સુધીમાં શનિદેવના ૧૦૮ નામ સમાયેલાં છે. સૌરિ , શનૈશ્ચર , કૃષ્ણ , નિલોત્પલનિભ વગેરેથી લઈને ક્રિયાસિન્ધુ , નીલાંજ્જનચયચ્છવિ , સર્વરોગહરદેવ , સિદ્ધ-દેવગણસ્તુત સુધી અષ્ટોત્તરશતનામાવલિ સમાયેલી છે. જે કોઈ શ્રદ્ધા અને સમર્પણ સાથે આ સ્તોત્રના પાઠ કરે છે તે શનિદેવના આશીર્વાદ પામે છે. શનિજનીત પીડાઓ દૂર થાય છે અને દરેક પ્રકારના રોગ , દુ:ખ-દર્દ , ભય તેમજ અનિષ્ટોનો નાશ થાય છે. ધન , ઐશ્વર્ય , સંતાન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. શનિવારના રોજ આ સ્તોત્રના પાઠ કરવાં વિશ...

શ્રી કેતુ અષ્ટોત્તર શતનામાવલી ( કેતુના ૧૦૮ નામ)

૧. ૐ કેતવે નમઃ ૨. ૐ સ્થૂલશિરસે નમઃ ૩. ૐ શિરોમાત્રાય નમઃ ૪. ૐ ધ્વજાકૃતયે નમઃ ૫. ૐ નવગ્રહયુતાય નમઃ ૬. ૐ સિંહિકાસુરીગર્ભસંભવાય નમઃ ૭. ૐ મહાભીતિકરાય નમઃ ૮. ૐ ચિત્રવર્ણાય નમઃ ૯. ૐ શ્રીપિંગલાક્ષકાય નમઃ ૧૦. ૐ ફુલ્લધૂમ્રસંકાષાય નમઃ ૧૧. ૐ તીક્ષ્ણદંષ્ટ્રાય નમઃ ૧૨. ૐ મહોદરાય નમઃ ૧૩. ૐ રક્તનેત્રાય નમઃ ૧૪. ૐ ચિત્રકારિણે નમઃ ૧૫. ૐ તીવ્રકોપાય નમઃ ૧૬. ૐ મહાસુરાય નમઃ ૧૭. ૐ ક્રૂરકંઠાય નમઃ ૧૮. ૐ ક્રોધનિધયે નમઃ ૧૯. ૐ છાયાગ્રહવિશેષકાય નમઃ ૨૦. ૐ અન્ત્યગ્રહાય નમઃ ૨૧. ૐ મહાશીર્ષાય નમઃ ૨૨. ૐ સૂર્યારયે નમઃ ૨૩. ૐ પુષ્પવદગ્રાહિણે નમઃ ૨૪. ૐ વરહસ્તાય નમઃ ૨૫. ૐ ગદાપાણયે નમઃ ૨૬. ૐ ચિત્રવસ્ત્રધરાય નમઃ ૨૭. ૐ ચિત્રધ્વજપતાકાય નમઃ ૨૮. ૐ ઘોરાય નમઃ ૨૯. ૐ ચિત્રરથાય નમઃ ૩૦. ૐ શિખિને નમઃ ૩૧. ૐ કુલુત્થભક્ષકાય નમઃ ૩૨. ૐ વૈડૂર્યાભરણાય નમઃ ૩૩. ૐ ઉત્પાતજનકાય નમઃ ૩૪. ૐ શુક્રમિત્રાય નમઃ ૩૫. ૐ મન્દસખાય નમઃ ૩૬. ૐ ગદાધરાય નમઃ ૩૭. ૐ નાકપતયે નમઃ ૩૮. ૐ અન્તર્વેદીશ્વરાય નમઃ ૩૯. ૐ જૈમિનિગો...

શ્રી રાહુ અષ્ટોત્તર શતનામાવલી (રાહુના ૧૦૮ નામ)

૧. ૐ રાહવે નમઃ ૨. ૐ સૈંહિકેયાય નમઃ ૩. ૐ વિધુન્તુદાય નમઃ ૪. ૐ સુરશત્રવે નમઃ ૫. ૐ તમસે નમઃ ૬. ૐ ફણિને નમઃ ૭. ૐ ગાર્ગ્યનયાય નમઃ ૮. ૐ સુરાપિને નમઃ ૯. ૐ નીલજીમૂતસંકાશાય નમઃ ૧૦. ૐ ચતુર્ભુજાય નમઃ ૧૧. ૐ ખડ્ગખેટકધારિણે નમઃ  ૧૨. ૐ વરદાયકહસ્તકાય નમઃ ૧૩. ૐ શૂલાયુધાય નમઃ ૧૪. ૐ મેઘવર્ણાય નમઃ ૧૫. ૐ કૃષ્ણધ્વજપતાકાવતે નમઃ ૧૬. ૐ દક્ષિણાશામુખરથાય નમઃ ૧૭. ૐ તીક્ષ્ણદંષ્ટ્રકરાલકાય નમઃ ૧૮. ૐ શૂર્પાકારસંસ્થાય નમઃ ૧૯. ૐ ગોમેદાભરણપ્રિયાય નમઃ ૨૦. ૐ માષપ્રિયાય નમઃ ૨૧. ૐ કશ્યપર્ષિનન્દનાય નમઃ ૨૨. ૐ ભુજગેશ્વરાય નમઃ ૨૩. ૐ ઉલ્કાપાતયિત્રે નમઃ ૨૪. ૐ શૂલિને નમઃ ૨૫. ૐ નિધિપાય નમઃ ૨૬. ૐ કૃષ્ણસર્પરાજે નમઃ ૨૭. ૐ વિષજ્વલાવૃતાસ્યાય અર્ધશરીરાય નમઃ ૨૮. ૐ શાત્રવપ્રદાય નમઃ ૨૯. ૐ રવીન્દુભીકરાય નમઃ ૩૦. ૐ છાયાસ્વરૂપિણે નમઃ ૩૧. ૐ કઠિનાંગકાય નમઃ ૩૨. ૐ દ્વિષચ્ચક્રચ્છેદકાય નમઃ ૩૩. ૐ કરાલાસ્યાય નમઃ ૩૪. ૐ ભયંકરાય નમઃ ૩૫. ૐ ક્રૂરકર્મણે નમઃ ૩૬. ૐ તમોરૂપાય નમઃ ૩૭. ૐ શ્યામાત્મને નમઃ ૩૮. ૐ ...