ગુજરાત સમાચાર પંચાગ વિ.સં.2071, ઈ.સ.2014-15
પ્રિય વાચકમિત્રો,
આ વર્ષે નવા પ્રસિદ્ધ થયેલાં ગુજરાત સમાચાર પંચાગ
વિ.સં.2071, ઈ.સ.2014-15માં મારો ‘નોકરીમાં
બદલી ક્યારે?’ લેખ પ્રસિદ્ધ થયેલ છે. પ્રસ્તુત લેખમાં નોકરીમાં
કયારે બદલી અને સ્થળાંતર થઈ શકે છે તેની ઉદાહરણ કુંડળીઓ સાથે ચર્ચા કરેલ છે. જ્યોતિષના
જાણકાર મિત્રો માટે આ લેખ રસપ્રદ નીવડશે તેવી આશા રાખું છું. લેખ અંગેના આપના પ્રતિભાવ
હંમેશા મહત્વ ધરાવે છે તો આપના પ્રતિભાવ જરૂરથી જણાવશો.
ટિપ્પણીઓ
Thanks.
Thank you.