નવગ્રહ કવચ
નવગ્રહ કવચના પાઠ
આત્મરક્ષા હેતુ કરવામાં આવે છે. નિયમિત અને શ્રદ્ધાપૂર્વક આ કવચના પાઠ કરવાથી
સુખ-સમૃદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. નિ:સંતાનને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક જગ્યાએ
રક્ષણ મળી રહે છે અને સુરક્ષિતતાનો અનુભવ થાય છે.
બ્રહ્મોવાચ ।
શિરો મે પાતુ માર્તાણ્ડો કપાલં રોહિણીપતિઃ ।
મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનન્દનઃ ।
બુદ્ધિં જીવઃ સદા પાતુ હ્રદયં ભૃગુનન્દનઃ ।
જઠરં ચ શનિ: પાતુ જીહ્વાં મે દિતિનન્દનઃ ।
પાદૌ કેતુ: સદા પાતુ વારાઃ સર્વાઙમેવ ચ ।
તિથયોઙ્ષ્ટૌ દિશઃ પાન્તુ નક્ષત્રાણિ વપુઃ સદા ।
અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ ।
ગુહ્યં લિઙગં સદા પાન્તુ સર્વે ગ્રહા: શુભપ્રદા: ।
અણિમાદીનિ સર્વાણિ લભતે ય: પઠેદ્ ધ્રુવમ્ ।।
એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયેત: સુધી: ।
સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવેત્ ।।
અપુત્રો લભતે પુત્રં
ધનાર્થી ધનમાપ્નુયાત્ ।
દારાર્થી લભતે
ભાર્યાં સુરુપાં સુમનોહરામ્ ।
રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યેત બન્ધનાત્ ।
જલે સ્થલે ચાન્તરિક્ષે કારાગારે વિશેષત: ।
ય: કરે ધારયેન્નિત્યં ભયં તસ્ય ન વિદ્યતે ।
બ્રહ્મહત્યા સુરાપાનં સ્તેયં ગુર્વઙ્ગનાગમ: ।
સર્વપાપૈ: પ્રમુચ્યેત કવચસ્ય ચ ધારણાત્ ।।
નારી વામભુજે ધૃત્વા સુખૈશ્વર્યસમન્વિતા ।
કાકવન્ધ્યા જન્મવન્ધ્યા મૃતવત્સા ચ યા ભવેત્ ।
બહપત્યા જીવવત્સા કવચસ્ય પ્રસાદત: ।।
ઇતિ ગ્રહયામલે ઉત્તરખણ્ડે નવગ્રહ કવચં સમાપ્તમ્ ।
ટિપ્પણીઓ