રક્ષાબંધન 2025 શુભ મુહૂર્ત

 વર્ષ ૨૦૨૫માં રક્ષાબંધન ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના દિવસે મનાવવામાં આવશે.

પૂર્ણિમા તિથિ આરંભ: ઓગસ્ટ ૦૮, ૨૦૨૫ના ૧૪.૧૩ કલાકે

પૂર્ણિમા તિથિ અંત: ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના ૧૩.૨૬ કલાકે

રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ વર્ષે ભદ્રા ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના રોજ રાત્રિના ૦૧.૫૩ કલાકે સમાપ્ત થઈ જશે. સૂર્યોદય પહેલાં જ ભદ્રા સમાપ્ત થઈ જતી હોવાથી રક્ષાબંધનની ઉજવણીમાં ભદ્રાનું બંધન રહેતું નથી. ઓગસ્ટ ૦૯, ૨૦૨૫ના રોજ સવારે સૂર્યોદયથી લઈને બપોરે ૧૩.૨૬ દરમિયાન રક્ષાબંધન મનાવવુ શુભ રહી શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

૨૭ નક્ષત્રો