રાશિઓના તત્વ અને આરોગ્યની સ્વસ્થતા

રાશિચક્રની બાર રાશિઓને ચાર તત્વોમાં વિભાજીત કરેલ છે. 

અગ્નિતત્વ ધરાવતી રાશિઓ (૧, , - લક્ષણો: ઉર્જાવાન, આવેશમય) અકસ્માત થવાની સંભાવનાવાળી હોય છે. જો કે તેઓ કોઈપણ બીમારીમાંથી બહુ જલ્દી સાજા થઈ શકતાં હોય છે.

 પૃથ્વીતત્વ ધરાવતી રાશિઓને (૨, , ૧૦ - લક્ષણો: વ્યવહારુ, સ્થિર) બીમારીમાંથી સાજા થવા માટે અગ્નિતત્વ રાશિઓ કરતાં થોડો વધુ સમય લાગે છે. 

વાયુતત્વ ધરાવતી રાશિઓ ( ૩, , ૧૧ - લક્ષણો: બુદ્ધિમાન, સામાજીક) રોગોનો સામનો કરવાં બાબતે થોડી નિર્બળ સાબિત થાય છે. 

જ્યારે જળતત્વ ધરાવતી રાશિઓ (૪, , ૧૨ - લક્ષણો: ભાવનાશીલ, સંવેદનશીલ) રોગોનો સામનો કરી બીમારીમાંથી સાજા થવા બાબતે સૌથી વધુ સમય લેનાર હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા