સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮, ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨
જીવનમાં ક્યાં આકાશી ગ્રહોને લીધે વ્યક્તિ એકલતા અનુભવે છે? ક્યાં ગ્રહયોગો એકલતાનું ‘કહેવાતું’ દુ:ખ આપે છે? ‘કહેવાતું’ એટલાં માટે કે આમ તો ખરેખર એકલતામાં જ સર્જન અને સાધના શક્ય બને છે! જાણવાં માટે વાંચો સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮, ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ “એકલતા-આકાશી ગ્રહો”.
ટિપ્પણીઓ