સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮, ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨

જીવનમાં ક્યાં આકાશી ગ્રહોને લીધે વ્યક્તિ એકલતા અનુભવે છે? ક્યાં ગ્રહયોગો એકલતાનું કહેવાતુંદુ:ખ આપે છે? ‘કહેવાતુંએટલાં માટે કે આમ તો ખરેખર એકલતામાં જ સર્જન અને સાધના શક્ય બને છે! જાણવાં માટે વાંચો સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં ૨૦૭૮, ઈ.સ. ૨૦૨૧-૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલો મારો લેખ એકલતા-આકાશી ગ્રહો”.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા